પ્રક્રિયા
જમીન મહેસુલ અધિનિયમ ૧૯૭૯ ની કલમો તથા જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ તથા અન્ય કાયદા હેઠળ રાજયના કલેક્ટરશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમોથી નારાજ થઈને તે અરજદાર દ્વારા અત્રે અપીલ/રિવિઝન કરવામાં આવે છે.
અરજદાર અત્રે જે વાદગ્રસ્ત હુકમથી નારાજ થયેલ હોય અને તેની સામે અપીલ/રિવિઝન કરવા માંગતા હોય તો તેઓ લેખિતમાં તેઓની રજૂઆત અરજી આપી શકે છે. આ માટે કોઈ નિયત ફોર્મ નથી.
Click here to view Checklist and Ekrar Example :
Download [Gujarati] [40 KB]
જાહેર નોટીસ :
ડાઉનલોડ [Gujarati] [515 KB]
વહેલી સુનાવણી આપવા બાબત :
ડાઉનલોડ [Gujarati] [230 KB]
સુધારા ચેકલિસ્ટ - ૨૦૨૪ :
ડાઉનલોડ [Gujarati] [290 KB]